એનસીપી પ્રમુખ શરદ પવાર લેશે રાજનીતિમાંથી સંન્યાસ

રાહુલ ગાંધીને પીએમ બનાવવા પર શરદ પવારે જણાવ્યું કે એ કોંગ્રેસનો અંદરનો મામલો છે. જોકે યુપીએ 3ના પીએમ પદ માટેનો નિર્ણય બધી જ સહયોગી પાર્ટીઓની વાતચીત બાદ થશે.
શરદ પવારે સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાવાની સંભાવનાને નકારી કાઢી કાઢી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જે પાર્ટીને 170-180 સીટ મળશે તે જ સરકાર બનાવશે.
શરદ પવારે જણાવ્યું કે 'મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને એટલી સીટ મળી શકે છે. એ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી. જો તેલંગાણાનું ગઠન થાય છે તો ત્યાંની તમામ બેઠકો કોંગ્રેસના ખાતામાં આવશે.'












Click it and Unblock the Notifications
