એનસીપી પ્રમુખ શરદ પવાર લેશે રાજનીતિમાંથી સંન્યાસ

રાહુલ ગાંધીને પીએમ બનાવવા પર શરદ પવારે જણાવ્યું કે એ કોંગ્રેસનો અંદરનો મામલો છે. જોકે યુપીએ 3ના પીએમ પદ માટેનો નિર્ણય બધી જ સહયોગી પાર્ટીઓની વાતચીત બાદ થશે.
શરદ પવારે સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાવાની સંભાવનાને નકારી કાઢી કાઢી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જે પાર્ટીને 170-180 સીટ મળશે તે જ સરકાર બનાવશે.
શરદ પવારે જણાવ્યું કે 'મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને એટલી સીટ મળી શકે છે. એ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી. જો તેલંગાણાનું ગઠન થાય છે તો ત્યાંની તમામ બેઠકો કોંગ્રેસના ખાતામાં આવશે.'
More From
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં








Click it and Unblock the Notifications
