For Daily Alerts
એનસીપી પ્રમુખ શરદ પવાર લેશે રાજનીતિમાંથી સંન્યાસ
રાહુલ ગાંધીને પીએમ બનાવવા પર શરદ પવારે જણાવ્યું કે એ કોંગ્રેસનો અંદરનો મામલો છે. જોકે યુપીએ 3ના પીએમ પદ માટેનો નિર્ણય બધી જ સહયોગી પાર્ટીઓની વાતચીત બાદ થશે.
શરદ પવારે સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાવાની સંભાવનાને નકારી કાઢી કાઢી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જે પાર્ટીને 170-180 સીટ મળશે તે જ સરકાર બનાવશે.
શરદ પવારે જણાવ્યું કે 'મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને એટલી સીટ મળી શકે છે. એ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી. જો તેલંગાણાનું ગઠન થાય છે તો ત્યાંની તમામ બેઠકો કોંગ્રેસના ખાતામાં આવશે.'
Comments
ncp sharad pawar retirement politics congress upa રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર સંન્યાસ રાજનીતિ
English summary
NCP president Sharad Pawar want to take retirement from politics.
Story first published: Friday, February 1, 2013, 16:35 [IST]