શિવ સેનાની ત્રાડ : મહારાષ્ટ્ર દુષ્કાળ રાહત માટે IPL 500 કરોડ આપે

શિવ સેના તરફથી આ માંગણી પક્ષના સાંસદ સંજય રાઉતે કરી છે. તેમણે જણાવ્યું છે કે આઇપીએલની ટીમના માલિકો અત્યંત ધનિકો છે. તેઓ ઉદ્યોગપતિઓ છે અને બોલીવુડના કલાકારો છે. આવતા મહિનાથી શરૂ થઇ રહેલી આઇપીએલની મેચોમાંથી આટલી રકમ રાહત માટે ફાળવવી તેમના માટે કોઇ મુશ્કેલ કામ નથી. તેઓ સરળતાથી આટલી રકમ એકઠી કરી શકે એમ છે.
રાઉતે વધુમાં જણાવ્યું કે "મહારાષ્ટ્ર રાજ્ય અત્યંત ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. તેને તાત્કાલિક રાહત ભંડોળની જરૂર છે. જ્યોરે આઇપીએલના માલિકો રમતમાંથી આવક મેળવે ત્યારે તેમાંથી ઓછામાં ઓછા રૂપિયા 500 કરોડ દુષ્કાળ રાહત પેચે આપે. આ ટુર્નામેન્ટ સંપૂર્ણ રીતે વ્યાવસાયિક છે. આ કોઇ ચેરિટી ઇવેન્ટ નથી. આ કારણે આઇપીએલ ટીમના માલિકોએ આ રાજ્ય પ્રત્યેની પોતાની વફાદારી દાખવવી જોઇએ."
More From
-
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો









Click it and Unblock the Notifications
