સિક્કિમ રોડ અકસ્માતમાં શહિદ થયેલા જવાનો માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દુ:ખ વ્યક્ત કર્યુ
સૈનાના 16 વજાનોના રોડ અકસ્માતમાં મોત થયા છે. સિક્કિમાં જ્યારે જવાનો ચટનીથી થૂંગ તરફ જઇ રહ્યા હતા ત્યાર આ દુર્ઘટના બની હતી. જેમા 16 જવાનો શહીદ થયા હતા જ્યારે 4 જવાન ઘાયલ થતા તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
સિક્કિમામાં મોટી દુર્ઘટના થઇ હતી જેમા 16 જેટલા સૈનાના જેવાનો શહીદ થયા હતા. સેનાના ઉચ્ચ અધિકારી અનુસાર ઘટના જેમા, ઉત્તરી સિક્કિમમાં થઇ હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો ભાગ હતો. જે ચટનથી સવારે થંગુ તરફ જઇ રહ્યો હતો.

પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર રાવત અનુસાર જેમાના રસ્તે વાહન એક વળાંક પર એક ઢાળ પરથી નચી પટકાઇ હતી. ત્યા બાદ બચાવ અભિયાન તુરંત જ શરુ કરવામાં આવ્યુ હતુ. ચાર ઘાયલ સૈનિકોને હવાઇ માર્ગથી કાઢામાંં આવ્યા હતા. જેમાથી ત્રણ જૂનિયર કમીશંડ અધિકારીયો અને 13 સૈનિકોએ દુર્ઘટનામાં થયેલી ઇજાના લીધે ત્યાં જ દમ તોડી દિધો હતો. આ દુ;ખની ઘડીમાં ભારતીય સૈના પરીવારો સાથે ઉભી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિક્કિમમાં સડક દુર્ઘટનામાં ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને પહેલા સિલિગુડી સ્થિત બાગડોગરામાં ઉતારવામાં આવ્યા હતા. ત્યાર બાદ બેંગડૂબી સ્થિત સેના હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ચારેય જવાનનો ઇલાજ ચાલી રહ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સિક્કિમ સડક દુર્ઘટનામાં શહિદ શહિદ થયેલ જવાનોને માટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યુ કે, મૃતક પરિવારો પ્રતિ મારી હાર્દિક સંવેદના છે. અને ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની પ્રથના કરુ છુ.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
