ગઢચિરોલીમાં ઘર્ષણ, 6 નક્સલી માર્યા ગયા

કદમે કહ્યું કે થોડા સમય બાદ જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર શરૂ થઇ ગઇ, જેમાં એક મહિલા સહિત છ નક્સલીઓ માર્યા ગયા. અભિયાનમાં સામેલ સુરક્ષા દળોમાં કોઇ ઘાયલ નથી.
મૃત નક્સલીઓની ઓળખ ગીતા, શંકર, જુરુ, મોહન, વિનોદ તથા એક અન્ય પુરુષ સદસ્ય તરીકે કરવામાં આવી છે. તેમનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી.
કદમે કહ્યું કે, તે અહેરી નક્સલ સમૂહ સાથે સંબંધો ધરાવતા હતા અને ક્ષેત્રમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં હતા. અમને તેની પાસેથી એસએલઆર તથા 303ની બે બંદૂકો મળી આવી હતી. નક્સલીઓના મૃતદેહો અહેરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
