સોનિયાની મેમરી ઘણી વીક છે: બીજેપી

બીજેપીનો ચોખ્ખો ઇશારો એ રાજા અને સુરેશ કલમાડીની તરફ હતો જેમને સંસદની સ્થાયી સમિતિના સભ્ય બનાવાયા છે. જે અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે આરોપ લાગવાથી કોઇ અપરાધી નથી સાબિત થઇ જતું.
ભાજપા પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો ગુજરાતમાં વિકાસ કેન્દ્ર સરકારના કારણે થયો હોય તો છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસે દેશનો વિકાસ શા માટે ના કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સોનિયા ગાંધીએ મોદીનું નામ લીધા વગર જ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતનો વિકાસ જનતાને આભારી છે જ્યારે સત્તાધારી નેતાઓ પોતાના ખીચાઓ ભરીને ક્રેડીટ લે છે.












Click it and Unblock the Notifications
