ઉરીનો બદલોઃ આર્મી અને સરકારે કહ્યું પાયાવિહોણી સ્ટોરી
એક અંગ્રેજી વેબસાઈટ ક્વિન્ટ ના જણાવ્યા મુજબ ઉરી હુમલા બાદ ભારતીય આર્મીએ બોર્ડર પાર જઇ 20 આતંકીઓને ઠાર માર્યા હોવા ના સમાચાર વહેતા થયા હતા. સરકાર અને મિલેટ્રીએ કહ્યું કે આવું કોઇ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જ નથી.
વહેતા થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની હદમાંથી આવેલા આતંકી કેમ્પ પર આર્મીએ જવાબી હુમલો કર્યો હતો. સ્પેશિયલ ફોર્સની બે યૂનિટોએ ઉરી સેક્ટર સાથે અડીને આવેલા પીઓકે સ્થિત 3 આતંકવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. આ કાર્યવાહીમાં લગભગ 20 આતંકવાદી માર્યા ગયા હતા. જ્યારે 200 ઘવાયા છે.

રસપ્રદ વાતએ સામે આવી છે કે સેના અને સરકાર બંનેએ આ ખબરથી ઇન્કાર કરી દીધો છે. સેના તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે આવું કોઈ જ ઓપેરશન નથી કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સુરક્ષાના મામલે લખવાવાળા નીતિન ગોખલેએ ટવિટ કરીને કહ્યું છે કે આ જાણકારી ખોટી છે અને તેમને આ વિશે કોઈ જ જાણકારી નથી.
બીજી બાજુ સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને સરકારે આ ખબરથી ઇન્કાર પણ કર્યો નથી. સરકારમાં હાજર અધિકારીઓએ ચોક્કસ જણાવ્યું છે કે તેમને આ પ્રકારના ઓપેરશનની કોઈ જ જાણકારી નથી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
