For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીસંત પહોંચ્યો ભગવાનની શરણમાં, પોતાને ગણાવ્યો નિર્દોષ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sreesanth-ipl
સબરીમાલ, 15 જૂન: જામીન પર છૂટેલા ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે સંકટમાંથી બહાર નિકળવા માટે ઇશ્વરનો સહારો લેતાં આજે સબરીમાલા અયપ્પા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેને એમપણ કહ્યું હતું કે કોઇ ખોટું કામ કર્યું નથી.

શ્રીસંતે મંદિરની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેં કોઇ ખોટું કામ કર્યું નથી કારણે સ્પૉટ ફિક્સિંગ કેસમાં મને ખોટો આરોપી ગણવામાં આવ્યો છે. ભૂતકાળમાં નાની-મોટી ભૂલો કરી છે પરંતુ તાજેતરના કેસમાં એકદમ નિર્દોષ છું. મને વિશ્વાસ છે કે આ સાબિત થઇ જશે.

તેમને કહ્યું હતું ભગવાન અયપ્પાના આર્શિવાદથી હું નિર્દોષ સાબિત થઇ જઇશ અને તે એક નવો શ્રીસંત હશે. શ્રીસંતની સાથે તેના પિતા શાંતાકુમારન નાયર અને પરિવાર સભ્યો હતા. શ્રીસંત કાલે સાંજે મંદિર પહોંચ્યા હતા અને પાંચ કિલોમીટર પગપાળા ચાલીને સબરી પર્વત સ્થિત મંદિર સુધી પહોંચ્યા હતા.

English summary
Out-on-bail S Sreesanth sought divine intervention in his efforts to emerge clean from the IPL spot-fixing scandal as he paid obeisance at the Sabarimala Ayyappa temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X