ભારત-પાક. મેચ નહીં યોજવા શ્રીરામ સેનાની ધમકી

તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોની સુરક્ષાની જવાબદારી લેવાને બદલે મેચ કરાવી રહી છે. મુત્તાલિકે જણાવ્યું કે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે મુલાકાત કરી અહીં ટી-20 મેચ નહી કરાવાની માગ કરી છે.
ભારત પ્રવાસ આવી રહેલી પાકિસ્તાની ટીમ ત્રણ વનડે અને બે ટી-20 મેચ રમશે. આ સીરિઝ 25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી ચાલશે. વનડે મેચ ચેન્નાઇ, દિલ્હી અને કોલકાત્તામાં રમાશે, જ્યારે ટી-20 મેચ બેંગલુરુ અને અમદાવાદમાં રમાશે.
શ્રીરામ સેના 24 જાન્યુઆરી 2009માં એ વખતે પ્રકાશમાં આવી હતી જ્યારે તેણે બેંગલુરુના એક પબમાં છોકરીએ પર હુમલો કર્યો હતો. જોકે બાદમાં શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુત્તાલિકે તેના માટે માફી માગી લીધી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારી માતા અને બહેનોની રક્ષા માટે આવું પગલું ભરવું પડ્યું હતું.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
