કાર્યક્રમ દરમિયાન મંચ તૂટતાં ભોયભેંગા થયા લાલૂ પ્રસાદ

મંચ તુટી પડતાં લાલૂ પ્રસાદનો પારો સાતમા આસમાને ચઢી ગયો હતો. તેમને ખરાબ વ્યવસ્થા માટે આયોજકો સખત ઠપકો આપ્યો હતો. આ યજ્ઞ સમારોહમાં લાલૂ પ્રસાદ આગમનને લઇને કોઇ અલગથી મંચની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. રામલીલા માટે જે મંચ બનાવવામાં આવ્યું હતું તે મંચથી જ આયોજકોએ કામ ચલાવી લીધું હતું.
લાલૂ પ્રસાદ મંચ પર પહોંચ્યા તો સ્થાનિક નેતાઓનો જમાવડો લાગી ગયો હતો. મંચ મજબૂત ન હોવાથી તૂટી ગયું હતું. વહિવટી અધિકારીઓ દ્રારા મંચની તપાસ ન કરી હોવાનો લાલૂ પ્રસાદે આરોપ લગાવ્યો હતો. લાલૂ પ્રસાદની સાથે ઉભેલા પાર્ટીના મહાસચિવ રામકૃપાલ યાદવે લોકોની નાસભાગ દરમિયાન શાંત બનાવી રાખવાની અપીલ કરી હતી. આટલું જ નહી લાલૂ પ્રસાદે જાતે જ કમાન સંભાળી અને તૂટેલા મંચ પરથી એક બાજુએ ખુરશી નાખીને સભાને સંબોધી હતી.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
