Vande Bharat Stone Plting: વંદે ભારત ટ્રેન પર પત્થરમારો, મેરઠ-મુજફફરનગર રેલવે ટ્રેક પર હુમલો
Vande Bharat Stone Plting: વંદે ભારત ટ્રેન પર એક વાર ફરી પત્થર મારો થયો છે. દિલ્હીથી દહેરાદુન જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર ગત મોડી રાત્રીના પત્થર ફેકવામાં આવ્યા હતા. મેરઠ મજફરનગર રેલવે ટ્રેક પર નારા જડોદા રેલવે સ્ટેશનથી ગુજરી રહેલી ટ્રેન પર પત્થર મારો થયો હતો . જેમા ટ્રેનના કાચ પર નીશાન સાધવામાં આવ્યુ હતુ. ટ્રેનમાં સવાર અમુક લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો.

એએનઆઇએ રેલવેના માધ્યમથી જણાવ્યુ હતુ કે, પત્થરબાજી વંદે ભારત એક્સપ્રેસના ઈ કોચ પર થયો હતો. પત્થરબાજીમાં કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી મળી રહ્યા. આરોપીઓને પકડવા માટે દિલ્હી મંડરના આરપીએફની ટીમ કામ કરી રહી છે. જો કે, નારા જાડોદાના રેલવે સ્ટેશન માસ્ટર પત્થરબાજીની ઘટનાથી ઇનકાર કરી રહ્યા છે.
પ્રધાનરમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 29 મે ના રોજ દહેરાદુનથી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન સુધી ચાલનાર વંદે ભારત ટ્રેન વર્ય્યુઅલી લીલી ઝંડી આપી હતી. ટ્રેન શરુ થતા રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવ ખુદ દહેરાદુન પહોચ્યા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
