Vande Bharat Stone Plting: વંદે ભારત ટ્રેન પર પત્થરમારો, મેરઠ-મુજફફરનગર રેલવે ટ્રેક પર હુમલો
Vande Bharat Stone Plting: વંદે ભારત ટ્રેન પર એક વાર ફરી પત્થર મારો થયો છે. દિલ્હીથી દહેરાદુન જઇ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર ગત મોડી રાત્રીના પત્થર ફેકવામાં આવ્યા હતા. મેરઠ મજફરનગર રેલવે ટ્રેક પર નારા જડોદા રેલવે સ્ટેશનથી ગુજરી રહેલી ટ્રેન પર પત્થર મારો થયો હતો . જેમા ટ્રેનના કાચ પર નીશાન સાધવામાં આવ્યુ હતુ. ટ્રેનમાં સવાર અમુક લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો.

એએનઆઇએ રેલવેના માધ્યમથી જણાવ્યુ હતુ કે, પત્થરબાજી વંદે ભારત એક્સપ્રેસના ઈ કોચ પર થયો હતો. પત્થરબાજીમાં કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી મળી રહ્યા. આરોપીઓને પકડવા માટે દિલ્હી મંડરના આરપીએફની ટીમ કામ કરી રહી છે. જો કે, નારા જાડોદાના રેલવે સ્ટેશન માસ્ટર પત્થરબાજીની ઘટનાથી ઇનકાર કરી રહ્યા છે.
પ્રધાનરમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 29 મે ના રોજ દહેરાદુનથી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન સુધી ચાલનાર વંદે ભારત ટ્રેન વર્ય્યુઅલી લીલી ઝંડી આપી હતી. ટ્રેન શરુ થતા રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવ ખુદ દહેરાદુન પહોચ્યા હતા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
