ભેળસેળવાળા દૂધનું વેચાણ અટકાવો : સુપ્રીમ કોર્ટ

ન્યાયમૂર્તિઓ કે એસ રાધાકૃષ્ણન અને પિનાકી ચંદ્ર ઘોષની બનેલી બેન્ચે સરકારને સવાલ કર્યો છે કે ભેળસેળવાળા દૂધના વેચાણને રોકવા માટે સરકારે શું પગલાં લીધા છે? આ બહુ જ ગંભીર બાબત છે. આ પ્રવૃત્તિ આખા દેશમાં ચાલી રહી છે તે વિશે કોઈ શંકા નથી.
ન્યાયાધીશોની બેન્ચે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીની સરકારોને આદેશ આપ્યો છે કે તેમણે દૂધમાં ભેળસેળના દૂષણનો અંત લાવવા માટે કયાં પગલાં લીધા છે તેની વિગતો જણાવે.
આ મામલે રાજ્ય સરકારોએ પગલા લેવા જોઈએ એવી કેન્દ્ર સરકારની રજૂઆત બાદ કોર્ટે ઉપર મુજબનો આદેશ આપ્યો છે. કોર્ટે વધુ સુનાવણી માટે 31 જુલાઈની તારીખ નક્કી કરી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્ય સરકારોને તેમનો જવાબ રજૂ કરવા માટે આનાથી વધારે સમય આપવામાં નહીં આવે.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
