PM પદ: હવે નરેન્દ્ર મોદીને અકાળી દળનું પણ સમર્થન

તેમને કહ્યું હતું કે 2014ની લોકસભાની ચુંટણી પહેલાં એનડીએની સાથે કેટલાક દળ જોડાશે. નરેન્દ્ર મોદી માટે ખરેખર આ સારા સમાચાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન પદના નામ પર તેમનું સમર્થન કરનાર દિગ્ગજોની સંખ્યા સતત વધતી જાય છે.
રાજ્યસભા સાંસદ અને ભાજપના સસ્પેંડેડ નેતા રામ જેઠમલાણી પણ ઘણીવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પોતાની પસંદગી વ્યક્ત કરી ચૂક્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાનું પણ માનવું છે કે 2014ની ચુંટણી પહેલાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવશે તો પાર્ટીને ફાયદો થશે.












Click it and Unblock the Notifications
