PM પદ: હવે નરેન્દ્ર મોદીને અકાળી દળનું પણ સમર્થન

તેમને કહ્યું હતું કે 2014ની લોકસભાની ચુંટણી પહેલાં એનડીએની સાથે કેટલાક દળ જોડાશે. નરેન્દ્ર મોદી માટે ખરેખર આ સારા સમાચાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન પદના નામ પર તેમનું સમર્થન કરનાર દિગ્ગજોની સંખ્યા સતત વધતી જાય છે.
રાજ્યસભા સાંસદ અને ભાજપના સસ્પેંડેડ નેતા રામ જેઠમલાણી પણ ઘણીવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પોતાની પસંદગી વ્યક્ત કરી ચૂક્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાનું પણ માનવું છે કે 2014ની ચુંટણી પહેલાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવશે તો પાર્ટીને ફાયદો થશે.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
