કરણી સેનાએ આજે રાજસ્થાન બંધનુ કર્યુ આહ્વાન, સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા પોલિસ પકડથી દૂર
Sukhdev Singh Gogamedi Murder Rajasthan Bandh: સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને અન્ય સમુદાયોએ બંધનું એલાન આપ્યું છે. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે એટલે કે બુધવારે દિવસ દરમિયાન રાજ્યવ્યાપી 'બંધ'નું એલાન કરવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે ગોગામેડીને તેના ઘરના લિવિંગ રૂમમાં દિવસ દરમિયાન ત્રણ અજાણ્યા સશસ્ત્ર માણસોએ ગોળી મારી દીધી હતી, જેમાંથી એકનું વળતા ગોળીબારમાં મૃત્યુ થયું હતું.

આ દરમિયાન ત્યાં હાજર ગાર્ડ અજીત સિંહ ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. અજીત હાલમાં આઈસીયુમાં છે અને તેની હાલત નાજુક છે. ઘટના બાદ તરત જ, કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્ય રોહિત ગોદરાએ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. રોહિત ગોદરાએ ફેસબુક પર જણાવ્યું હતું કે કરણી સેના પ્રમુખની હત્યાની સંપૂર્ણ જવાબદારી તેની ગેંગે લીધી છે.
રોહિત ગોદરાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભાઈઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. અમે આની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે ગોગામેડી આપણા દુશ્મનોને મદદ કરતા હતા, તેમને મજબૂત કરતા હતા. જ્યાં સુધી આપણા દુશ્મનોનો સંબંધ છે, તેઓએ તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખવી જોઈએ. અમે તેમને પણ જલ્દી મળીશું.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
