"સની લિયોનની અશ્લિલ કોન્ડોમ એડથી બળાત્કારની ઘટનાઓમાં વધારો"
નવી દિલ્હી: ફરી એકવખત એડલ્ટ સ્ટાર સની લિયોનને લઈને વિવાદીત નિવેદન આપવામાં આવ્યું છે. CPIના વરિષ્ઠ નેતા અતુલ અંજાને કહ્યું છે કે સની લિયોનના કોન્ડોમ વિજ્ઞાપનના કારણે દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે.

સની લિયોનની કોન્ડોમ એડ એટલી ગંદી છે કે તેને જોઈને લોકોની અંદર ગંદા વિચારો જન્મ લઈ રહ્યાં છે. આ વાત CPIના વરિષ્ઠ નેતા અતુલ અંજાને મંગળવારે યુપીમાં ગાઝીપુરમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કહી હતી. જો કે પોતાના સંબોધનમાં તેઓ કેનેડાથી આવેલી સની લિયોનને ઓસ્ટ્રેલિયામાંથી આવેલી કહી ગયા.
સભાને સંબોધિત કરતા અંજાને કહ્યું કે ઓસ્ટ્રેલિયાથી આવેલી સની લિયોનને મહેશ ભટ્ટે હિરોઈન બનાવી દીધી છે. પણ તેની અદાઓ અને અશ્લીલ હરકતોને કારણે દેશમાં બળાત્કાર, અપહરણ, છેડતી, જેવા કિસ્સા વધી રહ્યાં છે. દેશમાં સની લિયોનના માધ્યમથી અપસંસ્કૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સાંભળો CPI નેતા અતુલ અંજાનનું વિવાદીત નિવેદન
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
