છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ ન કરાતા સમર્થકોનો એનસીપી ઓફિસ બહાર હંગામો મચાવ્યો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાયુ છે. આ વિસ્તરણ સાથે જ હંગામો સર્જાયો છે. મંત્રીપદ ન મળતા છગન ભુજબળ નારાજ થયા છે.

સમાચારો અનુસાર, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ન બનાવાતા છગન ભુજબળ નારાજ છે અને તેમના સમર્થકો હંગામો કરી રહ્યાં છે. છગન ભુજબળના સમર્થકોએ નાશિકમાં NCP કાર્યાલયની બહાર ટાયરો સળગાવ્યા હોવાના પણ સમાચાર છે.
જણાવી દઈએ કે, નવી મહાયુતિ સરકારમાં 39 મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના ક્વોટામાંથી 19 મંત્રીઓ, શિવસેના શિંદે જૂથના ક્વોટામાંથી 11 મંત્રી જ્યારે NCP અજિત પવારના ક્વોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ 9 મંત્રીઓમાં એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે તેમના સમર્થકો નારાજ છે. જણાવી દઈએ કે, છગન ભુજબળ એ નેતાઓમાં સામેલ છે જે શરદ પવાર સાથે દગો કરીને અજીત પવારની એનસીપી સાથે મળીને શિંદે સરકાર બનાવી હતી.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
