અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી લંબાવાઈ
દેશની રાજનીતિનું કેન્દ્ર રહેલી અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.
દેશની રાજનીતિનું કેન્દ્ર રહેલી અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે સુપ્રીમકોર્ટ આ મામલે આગળની સુનાવણી માટે નવી બેન્ચનું ગઠન કરીને નિર્ણય સંભળાવી શકે છે. વિવાદિત જમીન પર માલિકી હક અંગે આ મામલો ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલો મંદિર અને મસ્જિદ સાથે જોડાયેલો હોવાને કારણે આખા દેશની નજર તેના પર મંડાયેલી છે. જયારે બીજી બાજુ આરએસએસ અને વિશ્વ હિન્દૂ પરિષદ સતત મોદી સરકાર પર દબાણ કરી રહી છે કે આખો મામલો કોર્ટમાં લંબાતો હોવાને કારણે તેના પર અધ્યાદેશ લાવવામાં આવે.

સુપ્રીમકોર્ટમાં કેસની સુનાવણી 60 સેકન્ડ સુધી થઇ, કોઈ પણ પક્ષે કોઈ પણ પ્રકારની દલીલ રજુ નહીં કરી
Ayodhya case: The hearing which continued for 60 seconds, did not see any arguments from either side https://t.co/r1zkutnjuQ
— ANI (@ANI) January 4, 2019
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમકોર્ટે આગળની સુનાવણી 10 જાન્યુઆરી સુધી લંબાવી દીધી
Supreme Court hearing on January 10th on the Constitution of a bench to hear the Ayodhya matter pic.twitter.com/1593lBReKC
— ANI (@ANI) January 4, 2019












Click it and Unblock the Notifications
