For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના નેતા સંજય રાઉતનો કટાક્ષ, મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં હોય

શિવસેના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યુ છે કે અમારી પાસે અન્ય વિકલ્પ પણ છે પરંતુ અમે તેનો સ્વીકાર કરવાનુ પાપ નથી કરવા ઈચ્છતા.

|
Google Oneindia Gujarati News

શિવસેના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યુ છે કે અમારી પાસે અન્ય વિકલ્પ પણ છે પરંતુ અમે તેનો સ્વીકાર કરવાનુ પાપ નથી કરવા ઈચ્છતા. શિવસેનાએ હંમેશા સત્યનુ રાજકારણ કર્યુ છે, અમે સત્તાના ભૂખ્યા નથી.

sanjay raut

જ્યારે તેમને એ સવાલ પૂછવામાં આવ્યો કે ભાજપ સાથે ચૂંટણી લડતા પહેલા જ ગઠબંધન થઈ ગયુ હતુ તો પછી સરકાર બનાવવામાં સમય કેમ લાગી રહ્યો છે? આના પર તેમણે કહ્યુ, 'અહીં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ, જે સત્ય અને ધર્મની રાજનીતિ કરીએ છીએ. શરદજીએ જેમણે ભાજપ અને કોંગ્રેસ સામે માહોલ બનાવ્યો છે તે ક્યારેય ભાજપ સાથે નહિ જાય.'

આ પણ વાંંચોઃ કપિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાઈ, દિવાળી પર કર્યુ હતુ વિવાદિત ટ્વિટઆ પણ વાંંચોઃ કપિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાઈ, દિવાળી પર કર્યુ હતુ વિવાદિત ટ્વિટ

English summary
shiv sena leader sanjay raut said There is no Dushyant here whose father is in jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X