For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યાં છે, તે ઝેર ફેલાવી રહ્યાં છે: રાહુલ ગાંધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 નવેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે કેટલીક તાકાતો આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુની વિરાસત અને વિચારને નષ્ટ કરવા માટે કામ કરી રહી છે. સોનિયા ગાંધીએ નેહરુની 125 જયંતિના અવસર પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાતો કહી. કોંગ્રેસે રાજધાનીમાં આ કાર્યક્રમનું અયોજન કર્યું.

કોંગ્રેસ અધ્યક્ષે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ઉલ્લેખ કર્યા વિના કર્યું, જવાહર લાલ નહેરુની વિરાસત અને વિચારને નષ્ટ કરવા માટે જોરદાર પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. કેટલીક શક્તિઓ આ દિશામાં કામ કરી રહી છે અને આપણે તેમની સાથે લડવાનું છે.

આ પહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે અહીં કહ્યું કે દેશને ગુસ્સો કરનાર ચલાવી રહ્યાં છે અને કોંગ્રેસની એકમાત્ર પાર્ટી જે દેશને પ્રેમ અને ભાઇચારાની સાથે આગળ લઇ જઇ શકે છે. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુની 125મી જયંતિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ એકમાત્ર દેશ છે, જેને પ્રેમથી આઝાદીની લડાઇ જીતી. આજે દેશને એવા લોકો ચલાવી રહ્યાં છે, જે ગુસ્સો કરનાર છે.

modi-rahul-ls

તેમણે કહ્યું કે આ દેશને 6070 વર્ષોમાં જે પણ કર્યું છે, તેનો આધાર ફક્ત પ્રેમ અને ભાઇચારો રહ્યો છે. તેમણે કહ્યું કે ફક્ત કોંગ્રેસ આવા લોકો સાથે લડી શકે છે, કારણ કે આ સંગઠન પ્રેમ અને ભાઇચારા માટે છે. રાહુલ ગાંધીએ એ વાતને સ્વિકાર કરી કે પાર્ટી દ્વારા કેટલીક ભૂલો થઇ છે, પરંતુ કોંગ્રેસ ક્યારેય પણ પોતાની વિચારધારાથી અલગ નથી. તેમણે કહ્યું કે ફરી એકવાર આ દેશને કોંગ્રેસ આગળ લઇને જશે.

જવાહર લાલ નહેરુની વિરાસતને પુનર્જીવિત કરનાર અને તેના સંદેશને જનતા સુધી લેવા માટે ઉત્સુક કોંગ્રેસ તેમની 125મી જયંતિના અવસર પર 17-18 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. જો કે કોંગ્રેસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને આમંત્રિત કર્યા નથી. આ સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કરવામાં આવશે.

English summary
Congress vice-president Rahul Gandhi on Thursday accused the Narendra Modi government of holding photo opportunities with its Clean India campaign while ignoring the communal hatred being propagated by groups affiliated to the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X