મણીપુર મોકલવામાં આવી કેન્દ્રીય સુરક્ષા બળોની ટુકડી, આજ અમિત શાહને મળશે જનજાતીય સમુદાયના લોકો
મણીપુરમાં જેવી રીતે ફરી હિસાની ઘટના સામે આવી રહી છે. તેને જોતા કેન્દ્રીય સુરક્ષા બળોની વધારાની ટુકડી ફરી અંહિયા પહોચવા લાગી છે. આ વચ્ચે જનજાતીય સમુદાયના લોકો દિલ્લીમાં આજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા જઇ રહ્યા છે.

હિંસાની ઘટના બાદ સીઆરએપ અધિકારીએ એક આંતરીક આદેશ બહાર પાડ્યો હતો અને 10 કંપનીઓને અંહિયા મોકલવામાં આવ્યા હતા. જેમા એક સશત્ર સીમા બળ, એક ટ્રાઇબલ બોર્ડર પોલીસની ટીમને રાત્રે મોકલવામાં આવી હતી. આ આદેશ 5 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યો હતો .
એક વરિષ્ઠ અધિકારી અને સુરક્ષા કર્મચારીની જરુરત હતી. આ લોકોને હિસા વાળી જગ્યાએ તેનાત કરવામાં આવશે. જો આપણને પુરી રીતે ઉપદ્રવીઓને રોકવાને છે તો આના માટે વધારાની સુરક્ષાકર્મીઓની જરુર પડશે. ઇંટર એજેન્સી યુનિફાઇડ કમાંડના વિશ્લેષણ બાદ તેના પર નિર્ણય લેવામાં આવશે .
જણાવી દઇએ કે, મણીપુરમાં 3 મે થી હિંસા હજી સુધી સમાપ્ત થવાનું નામ નથી લઇ રહી. બે સમુદાય વચ્ચે ભડકી હિંસામાં અત્યાર સુધીમાં 160 લોકો કરતા વધારેની મૌત થઇ ચૂકી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
