આજે બપોરે 2 વાગે નરેન્દ્ર મોદીનો ભાંડો ફોડશે કપિલ સિબલ

કહેવાય છે કે, ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં નરેન્દ્ર મોદીનાં મુખ્ય સચિવ, કેસનાં સરકારી વકીલ અને જાણીતા લૉયર રામ જેઠમલાણી એકબીજાનાં સતત સંપર્કમાં રહ્યા હતા. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ‘ઉઘાડા' પાડીને લોકોની સહાનુભૂતિ મેળવવાનાં પ્રયત્ન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગુજરાત રમખાણોમાં એક હજારથી વધુ લોકોનાં મરણ થયા હતા. માનવઅધિકાર સંગઠનોનો આરોપ છે કે આ રમખાણોમાં મોદીની ભૂમિકા પર તેમને શંકા છે અને તે પણ રમખાણો ફેલાવવામાં જવાબદાર હતા.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
