ગડકરીથી નારાજ છે ભાજપના વરિષ્ઠ નેતાઓ: રામ જેઠમલાની

જેઠમલાનીએ મંગળવારે કહ્યું કે ભાજપના ઘણા ટોચના નેતા ગડકરીને પુનઃ અધ્યક્ષ પદે રાખવામાં આવતા ખુશ થયા નથી. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓ જેમ કે જસવંત સિંહ, યશવંત સિન્હા અને શત્રુગ્ન સિન્હા પણ ગડકરીનો વિરોધ કરી રહ્યાં છે.
ગડકરીએ સ્વામી વિવેકાનંદની સરખામણી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કર્યા બાદ સોમવારે મહેશ જેઠમલાનીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ભાજપના અધ્યક્ષ ગડકરી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં છે, પાર્ટીના ઘણા સભ્યો એ વાતને લઇને ખુશ નથી કે તેઓ હજુ સુધી પોતાના પદ પર યથાવત છે. જેઠમલાનીએ કહ્યું હતું કે ગડકરી વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેના કારણે ભાજપનું ભ્રષ્ટાચાર સામેનું અભિયાન મુશ્કેલીમાં મુકાયું છે. ગડકરીને અધ્યક્ષ તરીકેની બીજી ટર્મ આપવી જોઇએ નહીં. નોંઘનીય છે કે ભાજપમાં જે રીતે તેમનો વિરોધ થઇ રહ્યો છે તેનાથી બની શકે કે ગડકરી પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
