અકસ્માત બાદ આગ લાગતા 12 લોકોના મોત, અનેક ઘાયલ
રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જે બાદ અ ટક્કરને કારણે વાહનમાં આગ લાગી ગઇ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોના અહેવાલ છે.
રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જે બાદ અ ટક્કરને કારણે વાહનમાં આગ લાગી ગઇ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોના અહેવાલ છે. આ સાથે માહિતી મળી રહી છે કે, આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઇવે પર બુધવારના રોજ એક ટેન્કર ટ્રેલર સાથે અથડાઇ હતી. જે બાદ ત્યાથી પસાર એક ખાનગી બસમાં આગ લાગી હતી. જે કારણે તેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ આ આગના લપેટામાં આવી ગયા હતા.
આ અકસ્માત થયો તે પહેલા બસમાં 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા. રેસ્ક્યૂ કર્મચારીઓએ દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 10 મૃતદેહોને બહાર કાઢ્યા છે. દુર્ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
