બળાત્કાર વિરોધી બિલ પર આજે કેબિનેટમાં થઇ શકે છે ચર્ચા

આ બિલમાં આ જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ અધિકારીક પદ પર બેઠેલ વ્યક્તિ જો બળાત્કારનો ગુનેગાર પુરવાર થયા છે તો તેને પોતાનું આખુ જીવન જેલમાં વિતાવવું પડશે. અધ્યાદેશમાં આ લોકો માટે વધુમાં વધુ સજા ઉંમરકેદની રાખવામાં આવી છે.
આ નવું બિલ ગત ડિસેમ્બરમાં લોકસભામાં રજૂ ફોજદારી કાયદો, સુધારો, બિલ-2012નું સ્થાન લેશે. બીજી તરફ કાનૂન મંત્રી અશ્વિન કુમારે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ બિલને બજેટ સત્રના પહેલા ચરણમાં પાસ કરાવવામાં સફળ રહશે. તેમને કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં વૈવાહિક બળાત્કારને મુકવામાં આવ્યો છે કારણ કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા ઇચ્છે છે.












Click it and Unblock the Notifications
