Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બળાત્કાર વિરોધી બિલ પર આજે કેબિનેટમાં થઇ શકે છે ચર્ચા

sonia-manmohan
નવી દિલ્હી, 7 માર્ચ: મહિલાઓ વિરૂદ્ધ યૌન અપરાધ અને બળાત્કાર વિરોધી કાનૂનમાં સુધારા સાથે જોડાયેલ બિલ પર આજે ગુરૂવારે કેબિનેટમાં વિચાર થઇ શકે છે. ગત મહિને રજૂ કરવામાં આવેલા અધ્યાદેશના સ્થાને આ બિલને લાવવામાં આવ્યું રહ્યું છે.

આ બિલમાં આ જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ અધિકારીક પદ પર બેઠેલ વ્યક્તિ જો બળાત્કારનો ગુનેગાર પુરવાર થયા છે તો તેને પોતાનું આખુ જીવન જેલમાં વિતાવવું પડશે. અધ્યાદેશમાં આ લોકો માટે વધુમાં વધુ સજા ઉંમરકેદની રાખવામાં આવી છે.

આ નવું બિલ ગત ડિસેમ્બરમાં લોકસભામાં રજૂ ફોજદારી કાયદો, સુધારો, બિલ-2012નું સ્થાન લેશે. બીજી તરફ કાનૂન મંત્રી અશ્વિન કુમારે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ બિલને બજેટ સત્રના પહેલા ચરણમાં પાસ કરાવવામાં સફળ રહશે. તેમને કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં વૈવાહિક બળાત્કારને મુકવામાં આવ્યો છે કારણ કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા ઇચ્છે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X