બળાત્કાર વિરોધી બિલ પર આજે કેબિનેટમાં થઇ શકે છે ચર્ચા

આ બિલમાં આ જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ અધિકારીક પદ પર બેઠેલ વ્યક્તિ જો બળાત્કારનો ગુનેગાર પુરવાર થયા છે તો તેને પોતાનું આખુ જીવન જેલમાં વિતાવવું પડશે. અધ્યાદેશમાં આ લોકો માટે વધુમાં વધુ સજા ઉંમરકેદની રાખવામાં આવી છે.
આ નવું બિલ ગત ડિસેમ્બરમાં લોકસભામાં રજૂ ફોજદારી કાયદો, સુધારો, બિલ-2012નું સ્થાન લેશે. બીજી તરફ કાનૂન મંત્રી અશ્વિન કુમારે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ બિલને બજેટ સત્રના પહેલા ચરણમાં પાસ કરાવવામાં સફળ રહશે. તેમને કહ્યું હતું કે પ્રસ્તાવિત કાયદામાં વૈવાહિક બળાત્કારને મુકવામાં આવ્યો છે કારણ કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા ઇચ્છે છે.
More From
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
