For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા: કેટલાક શરારતી તત્વોએ હનુમાનજીની મૂર્તિ તોડી

તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે તેમને હજુ સુધી આ મામલે કોઈ પણ જાણકારી નથી મળી કે આખરે કોણે આ મૂર્તિ તોડી છે. પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી તેઓ આ શરારતી તત્વોને પકડી પાડશે.

lord hanuman

આપણે જણાવી દઈએ કે ગામના હનુમાનજીની મૂર્તિ છે. આ મૂર્તિના હાથ અને શરીરના તમામ અંગો શરારતી તત્વો ઘ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી ગ્રામીણો ઘ્વારા તેની જાણકારી પોલીસને આપવામાં આવી ત્યારપછી આ મામલે કેસ નોંધીને પોલીસ તેની જાંચ કરી રહી છે. હજુ સુધી આ મામલે જાણકારી નથી મળી શકે કે આખરે આ ઘટના પાછળ કોણ છે. આ ઘટના સોમવારની જણાવવામાં આવી રહી છે.

English summary
Unknown miscreants vandalised the statue of Lord Hanuman at a village in Bhadradri Kothagudem Telangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X