Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તેલંગાણા: કેટલાક શરારતી તત્વોએ હનુમાનજીની મૂર્તિ તોડી

તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે.

તેલંગાણામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના ભદ્રાદારી કોથાગુડમની છે જ્યાં કેટલાક અજ્ઞાત લોકોએ ભગવાન હનુમાનની મૂર્તિ તોડી નાખી છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે તેમને હજુ સુધી આ મામલે કોઈ પણ જાણકારી નથી મળી કે આખરે કોણે આ મૂર્તિ તોડી છે. પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી તેઓ આ શરારતી તત્વોને પકડી પાડશે.

lord hanuman

આપણે જણાવી દઈએ કે ગામના હનુમાનજીની મૂર્તિ છે. આ મૂર્તિના હાથ અને શરીરના તમામ અંગો શરારતી તત્વો ઘ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી ગ્રામીણો ઘ્વારા તેની જાણકારી પોલીસને આપવામાં આવી ત્યારપછી આ મામલે કેસ નોંધીને પોલીસ તેની જાંચ કરી રહી છે. હજુ સુધી આ મામલે જાણકારી નથી મળી શકે કે આખરે આ ઘટના પાછળ કોણ છે. આ ઘટના સોમવારની જણાવવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X