ઉન્નાવ રેપ કેસ: યુપીની બહાર કેસ ટ્રાન્સફર થઇ શકે છે, રિપોર્ટ માંગી
આજે સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ રેપ કેસ અંગે સુનાવણી હાથ ધરી છે, આ મામલા સાથે જોડાયેલા તમામ કેસો ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આજે સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ રેપ કેસ અંગે સુનાવણી હાથ ધરી છે, આ મામલા સાથે જોડાયેલા તમામ કેસો ઉત્તરપ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, આ કેસમાં ફરીથી ગુરુવારે કોર્ટમાં જ આ કેસની સુનાવણી થવાની છે. આ વિશે વાત કરતાં સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી હતી કે આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓ લખનૌમાં છે, તેથી કોર્ટમાં હાજર થવું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં સીજેઆઇએ કહ્યું કે સીબીઆઈ અમને ફોન પર આ માહિતી આપી શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઉન્નાવ રેપ કેસ, અકસ્માતનો કેસ હવે ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવશે, એવું માનવામાં આવે છે કે હવે આ કેસોની સુનાવણી દિલ્હીમાં થશે.
પીડિતાના માતાની ચિઠ્ઠી પર પણ સુનાવણી
આપને જણાવી દઈએ કે ઉન્નાવ રેપ પીડિતાના કાર અકસ્માતમાં તેઓ ખરાબ રીતે ઘાયલ થયા તે પહેલાં તેમના પરિવારોએ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈને એક પત્ર લખ્યો હતો અને આ કેસમાં આરોપીઓ ઘ્વારા તેમના જીવને જોખમ અંગે પણ જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ મીડિયા ઘ્વારા સીજેઆઈ રંજન ગોગોઇ પૂછવામાં આવ્યું છે કે ઉન્નાવ બળાત્કાર પીડિતાના પરિવારજનો દ્વારા લખાયેલ પત્ર તેમની સામે રજુ કરવામાં કેમ મોડું થઇ રહ્યું છે, આ પત્ર પીડિતાની માતા, બહેન અને કાકી ઘ્વારા લખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઉન્નાવ કેસ: સીબીઆઈએ કુલદીપ સિંહ સેંગર સહીત 10 લોકો પર કેસ નોંધ્યો
પીડિતાની હાલત ખુબ જ ગંભીર છે
આપને જણાવી દઈએ કે રોડ દુર્ઘટનામાં પીડિતાની કાકીની મૌત થઇ ચુકી છે, જ્યારે પીડિતા જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છે. પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુનાવણી દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને 29 અન્ય લોકો સામે ઉન્નાવ બળાત્કાર પીડિતાની હત્યાનું કાવતરું રચવાના આરોપમાં એફઆઈઆર નોંધી છે.
આ પણ વાંચો: Unnao Rape Case ઓવૈસીનો ભાજપને સવાલ- હવે ક્યાં ગઈ મુસ્લિમ મહિલાઓની મહોબ્બત
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
