લૉકડાઉનમાં ઘરે પાછા જઈ રહેલા 24 મજૂરોના માર્ગ અકસ્માતમાં દર્દનાક મોત
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ગામ પાછા ફરી રહેલા મજૂરો સાથે દર્દનાક અકસ્માત થયો છે.
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ગામ પાછા ફરી રહેલા મજૂરો સાથે દર્દનાક અકસ્માત થયો છે. અહીં બે ટ્રકની ટક્કરમાં 24 મજૂરોના મોત થઈ ગયો છે. 15 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ દૂર્ઘટના મિહોલી નેશનલ હાઈવે પર બની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ટ્રકોમાં સવાર મજૂર દિલ્લીથી ગોરખપુર જઈ રહ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ તેમજ સેફઈ પીજીઆઈ મોકલવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન સ્થળ પર હાજર છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે આ બધા મજૂર ફરીદાબાદથી ગોરખપુર જઈ રહ્યા હતા. સૂચના મળતા સ્થળ પર ડીએમ અને એસપી સહિત ઘણા પોલિસ સ્ટેશનનોની ફોર્સ હાજર છે. ડીએમના જણાવ્યા મુજબ બધા ઘાયલોને ઈલાજ માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઓરૈયાના સીએમઓએ 24 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડીએમ અભિષેક સિંહે જણાવ્યુ કે 15 લોકોને સેફઈ મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.
24 people were brought dead, 22 have been admitted & 15 who were critically injured have been referred to Saifai PGI. They were going to Bihar & Jharkhand from Rajasthan: Archana Srivastava, Chief Medical Officer (CMO) Auraiya https://t.co/YKsoS6Jit6 pic.twitter.com/W9FZKYvjHl
— ANI UP (@ANINewsUP) May 16, 2020
21 labourers dead and several injured after the truck they were travelling in, collided with another truck in Auraiya. The injured have been shifted to hospital. They were coming from Rajasthan. pic.twitter.com/8l0QcH93Su
— ANI UP (@ANINewsUP) May 16, 2020
20
Lakh
Crore
Package:
કિસાન
ક્રેડિટ
કાર્ડ
માટે
બે
લાખ
કરોડનું
પ્રાવધાન