ઉત્તરાખંડ : "મૃત્યુઆંક 10000થી વધુ હોઇ શકે"

આજે પત્રકારો સાથેની વાતચીતમાં કુંજવાલે કહ્યું કે "ગઢવાલ વિસ્તારની મુલાકાત લઈને હું પાછો ફર્યો હતો ત્યારે એવું માનતો હતો કે મરણાંક 4000થી 5000નો હોઈ શકે છે. પણ મને મળેલી માહિતી અને લોકોએ જોયેલા મૃતદેહોના ઢગલા પરથી એવો અંદાજ લગાવી શકું છું કે મરણાંક કદાચ 10000ને પાર કરી જશે."
આ અગાઉ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન વિજય બહુગુણા કહી ચૂક્યા છે કે આ કુદરતી આફતમાં 1000થી વધારે લોકો માર્યા ગયાનો ભય છે. લશ્કર તથા અર્ધ લશ્કરી દળોના જવાનોની મદદથી અત્યાર સુધીમાં એક લાથી પણ વધારે લોકોને ઉગારી લેવામાં આવ્યા છે.
બદ્રીનાથ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી એક દિવસ અટકાવી દેવાયા બાદ આજથી ફરી શરૂ કરવામાં આવી છે. ત્યાંના પૂરગ્રસ્ત ગામડાંઓમાંથી 1313 યાત્રાળુઓને હેલિકોપ્ટરોની મદદથી ઉગારવામાં આવ્યા છે. રૂદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લાઓના ગામોમાં હજી સંપર્ક કરી શકાયો નથી. ત્યાં પૂરને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવાર નવાર અવરોધો આવી રહ્યા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
