ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાથી વિનાશ, 7 ઘર ધરાશાયી, 8 લોકો ગુમ
પિથોરાગઢઃ ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાથી વિનાશના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ધારચૂલાના જુમ્મા ગામમાં વાદળ ફાટ્યુ છે જેના કારણે વિનાશ થઈ ગયો છે. ઘટનામાં 7 ઘર ધરાશાયી થઈ ગયા છે. 8 લોકો ગુમ જણાવવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ અને પ્રશાસનની ટીમ બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી રહી છે.

વરસાદ, વાદળ ફાટવા અને ચટ્ટાનો પડવાથી બગડી સ્થિતિ
પહાડો પર હાલમાં મૂસળધાર વરસાદ સાથે વાદળ ફાટવા અને ચટ્ટાનો પડવાથી સ્થિતિ બગડી છે. બે દિવસ પહેલા પણ પિથોરાગઢમાં વાદળ ફાટ્યુ હતુ જેના કારણે પૂર આવ્યુ હતુ. આ દરમિયાન 3 લોકોના મોત થયા હતા. ટિહરીમાં વરસાદ દરમિયાન હાઈવેનો એક ભાગ વહી ગયો. ભારે વરસાદમાં નેશનલ હાઈવે નંબર 94 વહી ગયો.
નરેન્દ્રનગરમાં હાઈવેનો એક ભાગ વહી ગયો
ટિહરીમાં નરેન્દ્રનગર પાસે મૂસળધાર વરસાદના કારણે હાઈવેનો એક હિસ્સો વહી ગયો જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. રસ્તાનો ભાગ પાણીના તેજ વહેણમાં ધરાશાયી થઈ ગયો.
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી








Click it and Unblock the Notifications
