ગર્ભવતી સીતાને ઘરેથી કાઢી મૂકવાનો રામનો નિર્ણય ખોટો હતો: વિનય કટિયાર

બીજી તરફ ભાજપ મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કહ્યું હતું કે રામ જેઠમલાણીનું નામ રામથી શરૂ થાય છે. જો તે ભગવાન રામથી અપરિચિત છે તો આ મુદ્દે કોઇ હું કોઇ નિવેદન આપીશ નહી. જાણીતા વકીલ રામ જેઠમલાણીએ રામ અંગે વિવાદિત નિવેદન આપી ધમાલ મચાવી દિધી છે. સ્ત્રી-પુરૂષના સંબંધો પર લખવામાં આવેલા એક પુસ્તક વિમોચન સમારોહમાં રામ જેઠમલાણીએ રામને ખરાબ પતિ અને તેમના લક્ષ્મણને ખરાબ ગણાવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભાજપના નેતા સુષમા સ્વરાજે ઓહ માય ગૉડ અને સ્ટૂડન્ટ ઑફ ધ ઇયરમાં હિંદૂ દેવી-દેવતાઓને લઇને અમર્યાદિત ટિપ્પણી અને ગીતોના સંવોદોને લઇને તેમને ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દે તે સાંસદમાં ઉઠાવશે.
તો બીજી તરફ રામ જેઠમલાણીના નિવેદન પર અયોધ્યાના સાધુ-સંતોને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું છે તે પોતાની મર્યાદામાં રહે અને તાત્કાલિક માફી માંગે. વેદાંતાચાર્ય અને મહંત રામનિકુંજ ધામના મહંત રામાનંદ દાસના અનુસાર રામ જેઠમલાણી કાયદાશાસ્ત્રી હોય શકે છે પરંતુ ધર્મશાસ્ત્રના જાણકાર નથી. તેમને શાસ્ત્રીય પરંપરાનું જ્ઞાન નથી.
સાધુ સમાજે કહ્યું છે કે તે લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમત ના રમે અને તેમની આસ્થાને ઠેસના પહોંચાડે, આ હક તેમને કોઇએ આપ્યો નથી. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે રામ જેઠમલાણીને હિન્દુ સમાજ અને દેશના સાધુ સંતોને માફી માંગવાની માંગણી કરી છે. આ ઉપરાંત રામ જેઠમલાણીને સલાહ આપી છે કે તે ધાર્મિક મુદ્દે કશું પણ બોલે નહી.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
