મણીપુરમાં ફરી ભડકી હિંસા બાદ રાજ્યનો પ્રવાસ કરશે અમિત શાહ
મણીપુરમાં જેવી રીતે ફરી એક વાર હિસાં ભડકી ઉઠી છે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આગામી સપ્તાહે આ પ્રવાસ કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન તે તમામ પક્ષો સાથએ મુલાકાત કરશે. મણીપુરમાં હિંસા બાદ પહેલી વાર કેન્દ્ર સરકાર તરફથી આ મોટ હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય જે ગુરુવારે ઇંફાલ પહોચ્યા હતા. તેમણે અમિત શાહને 29 મે ના મણીપુર આવશે અને 1 જુન સુધી તે રહશે. આ દરમિયાન તે સ્થિતિ પર નજર રાખશે.
અમિશ શાહે કહ્યુ કે, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે, જે પણ આ હિંસામાં પિડિત છે. તેમન સાથે ન્યાય થાય . પરંતુ લોકોએ શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીત કરવી પડશે. છેલ્લા 6 મહિનામાં પ્રદેશમાં કોઇ બંધ નથી થયો. લોકોએ ફરી શાંતિ માટે પ્રયાસ કરવો પડશે.
શાહે કહ્યુ કે, ચર્ચા સાથે જ શાંતિ સ્થાપિત થઇ શકે છે. મણીપુરમાં 3 મે ના ભડકેલી હિંસા બાદ કેન્દ્ર તરફથી પહેલો મોટો હસ્તક્ષેપ છે. જણાવી દઇએ કે, મણીપુર ચૂચાંદપુરમાં કુકી આદિવાસીઓએ આરક્ષણને લઇને આંદોલનની શરુઆત કરી હતી.












Click it and Unblock the Notifications
