હવે ઉત્તરાખંડમાં કોઇપણ વીઆઇપીને No Entry

સુશિલ કુમાર શિંદે આજે સંવાદદાતાને જણાવ્યું હતું કે મેં ઉત્તરાખંડ સરકારને કહ્યું હતું કે તે મુખ્યમંત્રી વિજય બહુગુણા સિવાય કોઇપણ વીઆઇપીને રાજ્યના પૂરગ્રસ્ત પ્રભાવિત વિસ્તારોમાં આવવાની પરવાનગી ન આવવા દે જેથી સુરક્ષા દળ તેમની દેખભાળમાં વ્યસ્ત થવાના બદલે પોતાનું ધ્યાન તીર્થયાત્રીઓના રાહત અને પુર્નવાસના કાર્યોમાં જોડાયેલા રહે.
સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે મને ખુશી છે કે બધા વીઆઇપી લોકોએ આ નિર્દેશનું પાલન કર્યું. ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેમને પણ ગુજરાતના નરેન્દ્ર મોદીની જેમ વિમાનમાંથી ઉતર્યા વિના સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ ગત અઠવાડિયે આવેલા વરસાદ અને વાદળ ફાટવાના કારણે મચેલી તબાહીનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.
કેન્દ્રિય ગૃહમંત્રીને કહ્યું હતું કે પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહ થયેલા ઉત્તરાખંડમાં ઝડપથી ચાલી રહેલા રાહતકાર્યોના કારણે સ્થિતીમાં સુધારો આવ્યો છે. તેમને કહ્યું હતુંક એ કેદારનાથ અને બદ્રીનાથમાંથી હજારો શ્રદ્ધાળુઓને નિકાળવવામાં આવ્યાં હતા. તેમને કહ્યું હતું કે તીર્થયાત્રીઓને સુરક્ષિત પહોંચાડવા માટે 37 હેલિકોપ્ટર ગોઠવવામાં આવ્યાં છે.
સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ત્રણ-ચાર દિવસ સુધી સ્થિતિ ખૂબ જ દુખદ હતી પરંતુ હવે ઉત્તરાખંડની સ્થિતિમાં ઘણો સુધારો છે. સુશિલ કુમાર શિંદેએ નેપાળ સીમા સ્થિત સુપૌલમાં સશસ્ત્ર સીમા દળના તાલીમ કેન્દ્ર આધારશિલા રાખવા અને 552 કિલોમીટર લાંબી ભારત-નેપાળ સીમા પર રોડ નિર્માણનું કામ શરૂ કરાવવા માટે જઇ રહ્યાં છે. સુપૌલની યાત્રામાં ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
