'પાણી સત્યાગ્રહ' શરુ કરતા પહેલા આતિશી પહોંચ્યા રાજઘાટ, સુનીતા કેજરીવાલ સહિત સાથે હાજર હતા આ આપ નેતા
દિલ્હીમાં આકરી ગરમી વચ્ચે રાજધાનીના લોકો પાણીની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર હરિયાણા અને અન્ય પડોશી રાજ્યો પાસેથી વધારાના પાણીની સતત માંગ કરી રહી છે, પરંતુ તમામ પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે.
શુક્રવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીએ પાણીની માંગને લઈને સત્યાગ્રહ શરૂ કર્યો હતો. સત્યાગ્રહ શરૂ કરતા પહેલા જળ મંત્રી આતિષીએ બપોરે 12 વાગ્યે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિ ખાતે રાજઘાટ પર પહોંચીને સત્યાગ્રહના પિતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશીર્વાદ લીધા હતા.

જળ સત્યાગ્રહ શરૂ કરતા પહેલા આતિશી જ્યારે રાજઘાટ પર પહોંચી ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, સાંસદ સંજય સિંહ અને દિલ્હી સરકારના શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ તેમની સાથે હતા.
દિલ્હીના લોકોને પાણીનો તેમનો હક મળે તે સુનિશ્ચિત કરવા માટે આતિશીએ આજે શુક્રવારથી જળ સત્યાગ્રહ હેઠળ અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કર્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
