નાગરિકતા બિલમાં બે વાત બદલી દો તો બધા સમર્થન કરશેઃ સપાના જાવેદ ખાન
નાગરિકતા બિલમાં બે વાત બદલી દો તો બધા સમર્થન કરશેઃ સપાના જાવેદ ખાન
નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર બોલતાં સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને કહ્યું કે આ બિલ દ્વારા સકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. જાવેદ ખાને આ દરમિયાન કહ્યું કે, આ બિલને સદનના તમામ દળ સમર્થન કરી શકે છે જો સરકાર જિદ છોડીને આમાં બે વાતનો બદલાવ કરી દે. જાવેદ ખાને કહ્યું કે બિલથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન હટાવી પાડોશી દેશ કરી દે અને સિખ, હિન્દૂની જગ્યાએ ધાર્મિક અલ્પસંખ્યક કરી દે. બે વાત કરી દો બધા માની જશે.

More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
