For Daily Alerts
નાગરિકતા બિલમાં બે વાત બદલી દો તો બધા સમર્થન કરશેઃ સપાના જાવેદ ખાન
નાગરિકતા બિલમાં બે વાત બદલી દો તો બધા સમર્થન કરશેઃ સપાના જાવેદ ખાન
નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર બોલતાં સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને કહ્યું કે આ બિલ દ્વારા સકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. જાવેદ ખાને આ દરમિયાન કહ્યું કે, આ બિલને સદનના તમામ દળ સમર્થન કરી શકે છે જો સરકાર જિદ છોડીને આમાં બે વાતનો બદલાવ કરી દે. જાવેદ ખાને કહ્યું કે બિલથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન હટાવી પાડોશી દેશ કરી દે અને સિખ, હિન્દૂની જગ્યાએ ધાર્મિક અલ્પસંખ્યક કરી દે. બે વાત કરી દો બધા માની જશે.
Citizenship Amendment Bill Live: અમિત શાહે કહ્યું- ત્રાસ પામેલ લોકો માટે આ બિલ લાવ્યા
English summary
we all will agree with citizenship amendment bill government make thse two changes says javed khan
Story first published: Wednesday, December 11, 2019, 15:10 [IST]