BJP મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય બોલ્યા, રાજ્યો સાથ આપે કે ના આપે, કેન્દ્ર CAA એક્ટ લાગૂ કરશે
BJP મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય બોલ્યા, રાજ્યો સાથ આપે કે ના આપે, કેન્દ્ર CAA એક્ટ લાગૂ કરશે
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ સીએએ કાનૂનને લઈને કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યોની મદદ વિના પણ આ કાનૂન લાગી કરશે. તેમણે કહ્યું કે સીએએ લાગૂ કરવા માટે અમારે રાજ્યોની મદદની જરૂરત નથી. મીડિયા સાથે વાત કરતા પશ્ચિમ બંગાળમાં સીએએ લાગૂ કરતા પહેલા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, સીએએ લાગૂ કરવા માટે સ્ટેટની કોઈ જરૂરત નથી, કેન્દ્ર સરકાર આના માટે સક્ષમ છે. જો સ્ટેટ સહયોગ આપે તો પણ લાગૂ કરશે અને નહિ આપે તો પણ લાગૂ કરશે.

અગાઉ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ કૈલાશ વિજયવર્ગીયએ નાગરિકતા સંશોધન કાનૂનને લઈ મોટું નિવેદન આપ્યું હતું. કૈલાશ વિજયવર્ગીયએ શનિવારે કહ્યું હતું કે સીએએ આગલા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં લાગૂ થઈ શકે છે.
કૈલાશ વિજયવર્ગીયએ એમ પણ કહ્યું હતું કે CAAને કેન્દ્ર સરકારે ઈમાનદારીથી પાડોસી દેશોથી આપણે ત્યાં ઉત્પીડિત શરણાર્થિઓને નાગરિકતા આપવા માટે પાસ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સીએએ એક્ટ સંસદના બંને ગૃહમાં પાસ થતાની સાથે જ દેશભરમાં હોબાળો મચી ગયો હતો, ઠેર ઠેર આંદોલનો થવા લાગ્યાં હતાં, ખાસ કરીને દિલ્હીમાં ઉગ્ર આંદોલન છેડાયું હતું જેની દુનિયા આખી સાક્ષી રહી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
