સંસદ પવિત્ર છે તો IPL પાપ લીગ કેમ? : સિદ્ધૂ
નવી દિલ્હી, 17 મે : પૂર્વ ભારતીય ક્રિકેટર અને અમૃતસરથી બીજેપીના હાલના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્ડિયન પ્રીમિયર લીગને પાપ લીગ કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. નવજોત સિંહ સિદ્ધૂએ આઇપીએલને પાપ લીગ કહેવા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો આટલા બધા ઘોટાળા અને વિવાદો બાદ સંસદ પવિત્ર છે તો આઇપીએલ કેવી રીતે પાપ લીગ હોઇ શકે.
સિદ્ધૂએ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે 'આટલા બધા ગોટાળા અને વિવાદો બાદ પણ સંસદ પવિત્ર છે તો આઇપીએલ પાપ લીગ કેમ?' નોંધનીય છે કે આઇપીએલના હાલના સિઝનમાં ત્રણ ખેલાડીઓના નામ સ્પોટ ફિક્સિંગમાં આવવાથી મીડિયામાં આ પ્રકારના વાક્યો સામે આવ્યા છે.

તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર શ્રીસંત અને અંકિત ચૌહાણે પોતાના ગૂના કબૂલી લીધા છે. અને જણાવ્યું હતું કે તેમનાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. તેમને બુકીઝે ફસાવ્યા છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
