જાણો ભારતીયોને અરેંજ મેરેજ કેમ પસંદ છે?
શું તમે જાણો છો કે 90 ટકા ભારતીય અરેંજ મેરેજમાં વિશ્વાસ કેમ કરે છે? તેનું એક કારણ એ પણ છે કે આ પ્રેમમાં પડીને પછી લગ્ન કરવાથી ઘણું સરળ છે. જો કે ઘણા લોકો એવા છે કે લવ મેરેજ કરવાનું પસંદ કરે છે કારણ કે લવ મેરેજમાં જે વ્યક્તિ સાથે તમારા લગ્ન થવાના હોય છે તેને તમે પહેલાંથી ઓળખો છો પરંતુ તેમછતાં ઘણા લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.
જો તમે કેટલાક કારણોને જોઇએ તો ભારતીય લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે તો તમે જોશો કે આ લગ્ન કરવાનું સૌથી સારી રીત છે. આનાથી સમયની બચત તહય છે તથા આ લોકો માટે સૌથી મોટું કારણ હોય છે જેના માતા-પિતા રૂઢિવાદી હોય છે. પ્રેમમાં અસફળતા મળવાનો ડરના કારણે પણ ઘણા લોકો એરેંજ મેરેજનો વિકલ્પ પસંદ કરે છે. આ આશા સાથે ભવિષ્યમાં તે ક્યારેય પ્રેમમાં નહી પડે અને જીવનની નવી શરૂઆત કરવા માટે અને આગળ વધવા માટે એરેંજ મેરેજ સૌથી સારી રીત છે.
આજે પણ ઘણા લોકો એવા છે જે એવું માને છે કે લવ મેરેજની તુલનામાં એરેંજ મેરેજ વધુ સારા થાય છે કારણ કે આ માતા પિતાની મરજીથી થાય છે તથા તે પોતાના છોકરા કે છોકરી માટે ઉત્તમ જીવનસાથી પસંદ કરે છે. આ કારણોને જોઇએ જેના લીધે ભારતીય એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

તીવ્ર પ્રક્રિયા
ભારતીય એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે કારણ કે આ વર કે વધૂ પસંદ કરવાની સૌથી વધુ ઝડપી અને સરળ રીત છે.

લવ મેરેજને આજેપણ અસંગત ગણવામાં આવે છે
આપણે તે સમાજમાં રહીએ છીએ જ્યાં ઘણા પારંપારિક અને જૂના સંસ્કાર ખતમ થવા જઇ રહ્યાં છે. જો કે લવ મેરેજ આજેપણ અસંગત ગણવામાં આવે છે.

શું આ કામ કરે છે?
લોકોને એવો વિશ્વાસ છે કે લવ મેરેજ એટલા સફળ થઇ શકતા નથી જેટલા એરેંજ મેરેજ થાય છે. શું તમે વિચારો છો કે આ યોગ્ય છે? લગભગ 99 ટકા ભારતીયોને એ ડર લાગે છે કે અત: ભારતમાં લોકો લવ મેરેજ કરવાથી ડરે છે.

દહેજની માંગણી
શું તમે જાણો છો કે તમે લવ મેરેજમાં દહેજની માંગણી ન કરી શકો? પરંતુ એરેંજ મેરેજમાં આવું થતું નથી.

પરંપરાઓ પ્રત્યે પ્રેમ
ભારતમાં પાલક બાળકીઓની ભાવનાઓથી વધુ પરંપરાઓને મહત્વ આપે છે. આ કારણે જ ભારતીયોને એરેંજ મેરેજ પસંદ છે.

ભારતીય છોકરીઓ મળે છે
એક સાધારણ અને ઘરેલૂ છોકરીની ખૂબ જરૂરિયાત હોય છે તથા તે ફક્ત એવા ઘરોમાં મળે છે જ્યાં એરેંજ મેરેજ થાય છે. અત: એ પણ એક કારણ છે કે ભારતમાં લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

રૂઢિવાદી સ્વભાવ
ભારતમાં ઘણા માતા પિતા એવા છે જે સંકુચિત વિચારધારા વાળા છે. અત: એ પણ એક કારણ છે કે ભારતીય લોકો એરેંજ મેરેજને વધુ પસંદ કરે છે.

પ્રેમમાં અસફળતા
પ્રેમમાં અસફળતા મળવાના કારણે પણ લોકો એરેંજ મેરેજનો વિકલ્પ પસંદ કરે છે. ભારતીયોને એરેંજ મેરેજ પસંદ હોવાનું આ પણ કારણ છે.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ









Click it and Unblock the Notifications
