વિરોધપક્ષના આરોપ સાચા પડ્યા તો પદ છોડી દઇશ: ઉમર અબ્દુલ્લા

અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધપક્ષ પીડીપી તેમના પર એવા આરોપ લગાવ્યા હતા કે નેશનલ કોંફ્રેસ આગામી વિધાનપરિષદ ચૂંટણી માટે પંચ અને સરપંચના વોટ ખરીદવા માટે ધનનો ઉપયોગ કરી રહી છે.
મધ્ય કાશ્મીરમાં પોતાના મત વિસ્તાર ગાંદેરબલમાં પંચો અને સરપંચોને સંબોધિત કરતા ઉમરે જણાવ્યું કે હું ભગવાનની સોગંધ આપીને કહું છું કે જો વિરોધપક્ષ પીડીપી એક પણ પંચાયત સભ્યને સામે લાવે જેને નેકાંએ અમારા ઉમેદવાર માટે રૂપિયા આપવામાં આવ્યા હોય. તેમણે જણાવ્યું કે નેકાં લોકોની શક્તિ પર વિશ્વાસ કરે છે અને તેમના સમર્થન માટે ધનની જરૂરત નથી.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
