હાજી અલી દરગાહમાં મહિલાઓ પ્રવેશી નહીં શકે

આ નિર્ણય પાછળ તેમનો તર્ક એવો છે કે ઈસ્લામમાં મહિલાઓના પ્રવેશનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ તેમનો અંતિમ નિર્ણય છે.
ટ્રસ્ટનું કહેવું છે કે સ્ત્રીઓ દરગાહ પરિસરમાં આવી શકે છે. પરંતુ જે સ્થાન પર પવિત્ર દરગાહ આવેલી છે ત્યાં તેઓ પ્રવેશ મેળવી શકશે નહી. આ કબર ૧૫મી સદીનાં સૂફી સંત પીર હાજી અલી શાહ બુખારીની છે.
નોંધનીય છે કે, મુંબઈ કાંઠેથી અંદાજે ૫૦૦ મીટર પાણીની અંદર અરબી સમુદ્રમાં આ દરગાહ આવેલી છે. અંદાજે ૬ મહિના પહેલા લગાડવામાં આવેલા આ પ્રતિબંધનો હવે વિરોધ થઈ રહ્યો છે.
More From
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
