હાજી અલી દરગાહમાં મહિલાઓ પ્રવેશી નહીં શકે

આ નિર્ણય પાછળ તેમનો તર્ક એવો છે કે ઈસ્લામમાં મહિલાઓના પ્રવેશનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ તેમનો અંતિમ નિર્ણય છે.
ટ્રસ્ટનું કહેવું છે કે સ્ત્રીઓ દરગાહ પરિસરમાં આવી શકે છે. પરંતુ જે સ્થાન પર પવિત્ર દરગાહ આવેલી છે ત્યાં તેઓ પ્રવેશ મેળવી શકશે નહી. આ કબર ૧૫મી સદીનાં સૂફી સંત પીર હાજી અલી શાહ બુખારીની છે.
નોંધનીય છે કે, મુંબઈ કાંઠેથી અંદાજે ૫૦૦ મીટર પાણીની અંદર અરબી સમુદ્રમાં આ દરગાહ આવેલી છે. અંદાજે ૬ મહિના પહેલા લગાડવામાં આવેલા આ પ્રતિબંધનો હવે વિરોધ થઈ રહ્યો છે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
