World Thalassaemia Day: જાણો આ બિમારીના લક્ષણ, બચાવના ઉપાય
વિશ્વભરમાં 8મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને આ બિમારી વિશે જાગૃત કરવામાં આવે છે.
વિશ્વભરમાં 8મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને આ બિમારી વિશે જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ રહે છે. આ વખતે યુનિવર્સલ એક્સેસ ટુ ક્વૉલિટી થેલેસેમિયા હેલ્થકેર સર્વિસિસ બિલ્ડીંગ બ્રિજીસ વિથ એન્ડ ફોર પેશન્ટ્સ થીમના આધારે વર્લ્ડ થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. આ બિમારી મા-બાપથી બાળકોને આનુવંશિક રીતે મળે છે. આમ તો આ બિમારીથી બચી શકાય છે પરંતુ જો સમયે ઈલાજ ન મળ્યો તો આ જાનલેવા સાબિત થઈ શકે છે.

શું છે થેલેસેમિયા?
થેલેસેમિયા એક ખતરનાક બિમારી છે. આના કારણે શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે. વળી, હિમોગ્લોબીનનુ સ્તર પણ ઘટી જાય છે. સામાન્ય રીતે એક તંદુરસ્ત મનુષ્યના શરીરમાં લાલ રક્તકણો લગભગ 120 દિવસોસુધી રહે છે પરંતુ જ્યારે કોઈ થેલેસેમિયાથી ગ્રસ્ત થઈ જાય તો તેની લાલ રક્ત કોશિકાઓ 20 દિવસોમાં જ ખતમ થઈ જાય છે. જેના કારણે હિમાગ્લોબિન ઘટી જાય છે અને વ્યક્તિ એનિમિયાનો શિકાર બની શકે છે.

થેલેસેમિયાના લક્ષણ
1. બાળકોનુ વજન ઘટી જવુ
2. શ્વાસ લેવામાં મુશ્ક્લી.
3. બાળકોનો વિકાસ અટકી જવો.
4. દર વખતે થાક અને નબળાઈ.
5. બાળકના જડબા અને ગાલ અસામાન્ય હોવા.
6. નખ અને જીભ પીળી પડી જાય છે, એવામાં કમળો થયો હોય તેવુ લાગે છે.

બચાવના ઉપાય
1. પોતાની દિનચર્યા સુધારો, સમયસર જમો.
2. લીલી પાંદડાવાળી શાકભાજી ખાવ.
3. જમવામાં એવી વસ્તુઓ લો, જેમાં આર્યનનની માત્રા વધુ હોય.
4. કોઈ પણ બિમારીથી બચવા માટે વ્યાયામ અને યોગ જરૂર કરવો જોઈએ.
5. સમયસર પોતાના લોહીની તપાસ કરાવો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
