યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર પર ઈડીએ કસ્યો ગાળિયો, કરી પૂછપરછ
ઈડીએ ભ્રષ્ટાચારમાં શંકાસ્પદ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર સામ મની લૉડ્રિંગનો કેસ નોંધ્યો છે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલ યસ બેંકના ગ્રાહકોમાં હાહાકાર મચેલો છે. ખાતાધારકો પોતાના જ પૈસા બેંકમાંથી કાઢી નથી શકતા. આ અંગે ઈડીએ ભ્રષ્ટાચારમાં શંકાસ્પદ બેંકના સંસ્થાપક રાણા કપૂર સામ મની લૉડ્રિંગનો કેસ નોંધ્યો છે. શનિવારે ઈડીએ કાર્યાલયમાં રાણા કપૂર સાથે પૂછપરછ કરી. તમને જણાવી દઈએ કે શુક્રવારની રાતે ઈડીએ રાણા કપૂરના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને રેડ પાડી હતી.

49 ટકા ભાગીદારી ખરીદી શકે છે એસબીઆઈ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા(એસબીઆઈ)ના ચેરમેન રજનીશ કુમારે કહ્યુ કે તેમની બેંક યસ બેંકની 49 ટકા ભાગીદારી ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. આ વિશે સોમવારે તે પોતાનો નિર્ણય જણાવી દેશે. શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને રજનીશ કુમારે કહ્યુ, યસ બેંકને સંકટમાંથી બચાવવા માટે કમસે કમ 20,000 કરોડ રૂપિયાની જરૂર છે. બેંકને કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર કાઢવાની છે તેના પર સતત વિચાર વિમર્શ થઈ રહ્યો છે. આ રણનીતિ સોમવાર સુધી તૈયાર કરી લેવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
