26/11નો ગુનેગાર લખવીની આઝાદી પર ભારતે ઊઠાવ્યો વાંધો
નવી દિલ્હી, 26/11 મુંબઇ હુમલાનો આરોપી ટૂંક સમયમાં મુક્ત થઇ જશે, પરંતુ આવતી કાલે નહીં. કોર્ટે આતંકી ઝકીઉર રહેમાન લખવીને હિરાસતમાં લેવાના સરકારી આદેશને રદીયો આપી દીધો છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધિશ નૂર ઉલ હક કુરૈશીએ લખવીના વકીલની દલિલો સાંભળ્યા બાદ લોક વ્યવસ્થા બનાવી રાખવાથી જોડાયેલા આદેશ પર લખવીની હિરાસત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા કોર્ટે આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીના જેલથી મુક્ત થવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

પરંતુ પાકિસ્તાન સરકારે તેને મુક્ત કરવા પર વિરોધ નોંધાવ્યો હતો. દબાણના પગલે પાકિસ્તાન સરકારે લખવીને કેદમાં જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. લખવીને મુક્ત કરવા પર ભારતે પણ પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાન હાઇ કમિશ્નરને આ અંગે પોતાનો વાંધો નોંધાવ્યો છે.
More From
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
