ચાય પે ચર્ચા: જુનાગઢમાં આચાર્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય કોંગ્રેસ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢમા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકણ માટે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢમાં રાષ્ટ્રીય શિક્ષણ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢની કોર કમિટીની બેઠક ચાય પે ચર્ચા સાથે મળી હતી. જેમા
રાષ્ટ્રીય કોંગ્રેસ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢમા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકણ માટે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢમાં રાષ્ટ્રીય શિક્ષણ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢની કોર કમિટીની બેઠક ચાય પે ચર્ચા સાથે મળી હતી. જેમા ઘણા સમયથી પડતર પ્રશ્નો જેવા કે પેંશન યોજના લાગુ કરવી, નવ નિયુક્ત આચાર્યોને એક પાંસઠના પરિપત્ર મુજબ ઇજાફો મળવો, ફીક્સ પગાર નોકરીને સળંગ ગણવી, 7માં પગાર પંચના બાકીના હપ્તાની ચુંકવણી રોકડમાં સત્વરે કરવી, બીન શરતી રક્ષણ આપવું.
Recommended Video

જુનાગઢ : આચાર્ય શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણનો મામલો

આ બધી માાગણીઓ બાબતે શૈક્ષણિંક સંઘના ઉપાધ્યક્ષ રજનિકાંત ચાવડા, ડોક્ટર સંજય કુરીયા, મહિલા ઉપાધ્યક્ષ રંગોલી બેન, વગેરેએ ચાય પે ચર્ચામાં ભાગ લીધો હતો. પડતર માંગણીઓ બાબતે હાલમાં 7 દિવસથી સોશિયલ મીડિયા દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે. આગામી રણનીતિ અંગે આ બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.
More From
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
