જૂનાગઢ : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું આયોજન કરાયું
સંતોની ધરા જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જૂનાગઢમાં આવેલા વિશ્વભંર ભારતી આશ્રમ ખાતે આયોજિત કરવામાં આવી હતી.
જૂનાગઢ : સંતોની ધરા જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જૂનાગઢમાં આવેલા વિશ્વભંર ભારતી આશ્રમ ખાતે આયોજિત કરવામાં આવી હતી.
Recommended Video

આ પ્રાંત બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી ક્ષેત્રીય મંત્રી અશોક ભાઇ રાવલ, ઉપાઘ્યક્ષ ક્રિષ્ના અગ્રવાલ પ્રાંત અધ્યક્ષ અનિલ ડોડીયા, પ્રાંત મંત્રી ભૂપત ગોવાણી સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે આ બેઠકમાં અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદની બેઠક જે દિલ્હી ખાતે યોજાઇ હતી, તેના અનુસંધાને આગામી દિવસોમાં જે કાર્યક્રમો કરવાના છે, તેની કાર્યપદ્ધતિ અને યોજનાઓ કેવી રીતે બનાવવી તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વભંર ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુએ હિન્દુત્વ માટે તન, મન અને ધનથી સેવા કરવા માટે જણાવ્યું હતું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
