કેજરીવાલે માંગ્યો હતો દિલ્હીના ભગવાનદાસ રોડ પર બંગલો
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ બે પછી ભગવાન દાસ રોડ પર સરકારી બંગલા માટે અનુરોધ કર્યો હતો. આ વાતનો ખુલાસો મુખ્યમંત્રી કાર્યાલયથી ઉપ રાજ્યપાલને લખેલા પત્રમાં થયો છે.
અરવિંદ કેજરીવાલે તેમને પાંચ રૂમવાળા એક બીજાને અડીને આવેલા બે બંગલા ફાળવવા મુદ્દે ઉદભવેલા વિવાદ બાદ ભગવાન દાસ રોડ સ્થિત આવાસમાં જવાની મનાઇ કરી હતી.
મુખ્યમંત્રીના સચિવ દ્વારા ઉપ રાજ્યપાલને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 'મુખ્યમંત્રીએ ભગવાન દાસ રોડ પર મકાન નંબર 6-7 અને 7-7ની ફાળવાણી માટે અનુરોધ કર્યો હતો. અનુરોધ કરવામાં આવે છે કે મુખ્યમંત્રીને ફાળવવા માટે તેમને દિલ્હી સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવે. દિલ્હી સરકાર ઉપરોક્ત બે ઘરોના બદલામાં બે ટાઇપના 6 ઘર પુરા પાડશે.' ગત વર્ષે 30 ડિસેમ્બરના રોજ આ પત્ર લખવામાં આવ્યો હતો. બે દિવસ પહેલાં જ કેજરીવાલે થપથ લીધી હતી.

ઉપ રાજ્યપાલે તે દિવસે જ ઘરોની ફાળવણીને મંજૂરી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી માટે 10 જાન્યુઆરીએ નવેસરથી ઘરની શોધ કરવામાં આવી. અરવિંદ કેજરીવાલ 1 ફેબ્રુઆરીથી નવા ઘરમાં આવી ગયા છે જે તિલક લેનમાં છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
