સલમાન ખુર્શીદ બની શકે છે નવા વિદેશમંત્રી !

જે નેતાઓ વિવાદોમાં ઘેરાયેલા છે તે નેતાઓ ઘરભેગાં થઇ શકે છે. જેમાં સૌથી પ્રથમ નામ કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ અને પર્યટન મંત્રી સુબોધ કાંત સહાયનું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હાલમાં વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાની ખુરશી કાયદા મંત્રી સલમાન ખુર્શીદ અથવા આનંદ શર્માને સોંપવામાં આવી શકે છે. મંત્રીના હોદ્દાની દોડમાં કોંગ્રેસ પ્રવક્તા અને મીડીયા વિભાગના અધ્યક્ષ જનાર્દન દ્રિવેદીને માનવ સંસાધન મંત્રાલય સોંપવામાં આવી શકે છે. જે હાલમાં કપિલ સિબ્બલ પાસે છે.
ઉત્તર પ્રદેશા મૂળ નિવાસી દ્રિવેદી દિલ્હીથી રાજ્યસભાના સભ્ય હોવાથી તેમને બંને રાજ્યોના પ્રતિનિધિત્વ મળી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલોકોમ મંત્રી બનાવવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. તો શશિ થરૂર અને મનીષ તિવારીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કેબિનેટમાં 28 ઑક્ટોબરે ફેરબદલ પાછળ ઘણા કારણો જવાબદાર છે. 26 ઑક્ટોબરે સ્પેનના રાજા દિલ્હીમાં હશે. 27 ઑક્ટોબરે ઇદ છે. 29 થી 31 ઑક્ટોબર સુધી રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી દિલ્હીથી દૂર રહેશે. આવા સમયે 28 તારીખે જ કેબિનેટમાં ફેરબદલની તારીખ નક્કી કરવામાં આવી છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ










Click it and Unblock the Notifications
