જાણો કોણ છે વીઆર ચૌધરી, જે બનશે નવા એર ચીફ માર્શલ
વીઆર ચૌધરી પાસે વિવિધ પ્રકારના લડાકુ અને તાલીમાર્થી વિમાનો ઉડાવવાનો 3800 કલાકનો અનુભવ છે. એર માર્શલ વિવેક રામ ચૌધરીની નિમણૂક વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ જણાવ્યું હતું.
નવી દિલ્હી : એર માર્શલ વીઆર ચૌધરી એર સ્ટાફના આગામી ચીફ બનશે. સરકારે તેમને આ જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી. વીઆર ચૌધરી હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યભાળ સંભાળી રહ્યા છે.

મિગ 29 ફાઇટર જેટમાં પાયલોટ સ્પેશિયાલિસ્ટ છે વીઆર ચૌધરી
ઉલ્લેખનીય છે કે, હાલના વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદૌરિયા 30 સપ્ટેમ્બર, 2021નારોજ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ બાદ વીઆર ચૌધરી 1 ઓક્ટોબરથી પદ સંભાળશે. ચૌધરી વાર્મનમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે અને મિગ 29 ફાઇટર જેટમાં પાયલોટ સ્પેશિયાલિસ્ટ છે.
લગભગ 39 વર્ષ સુધી સેવા આપી
1 ઓગસ્ટ, 2020થી તેમને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ હતા. તેમણે 29 ડિસેમ્બર, 1982ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં ફાઇટર પાઇલટ તરીકે શામેલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે લગભગ 39 વર્ષ સુધી સેવા આપી હતી.
વીઆર ચૌધરી પાસે વિમાનો ઉડાવવાનો 3800 કલાકનો અનુભવ છે
વીઆર ચૌધરી પાસે વિવિધ પ્રકારના લડાકુ અને તાલીમાર્થી વિમાનો ઉડાવવાનો 3800 કલાકનો અનુભવ છે. એર માર્શલ વિવેક રામ ચૌધરીની નિમણૂક વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એર માર્શલ વીઆર ચૌધરી, PVSM, AVSM, VM, હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફને આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ RKS ભદૌરિયા, PVSM, AVSM, VM, ADC 30 સપ્ટેમ્બર 2021નારોજ સેવા નિવૃત્ત થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
