જામનગરના વેપારીઓને મળ્યા અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ જામનગરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.
રાજકોટ : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ જામનગરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહેલા કેજરીવાલે વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો વેપારીઓને સરકારના 'ભાગીદાર' તરીકે ગણવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વેપારીઓને સરકારી તંત્રથી ડરવાની જરૂર નથી. દિલ્હીના મુખ્યમંત્રીએ GSTને સરળ બનાવવા માટે તમામ બાકી ટેક્સ રિફંડ છ મહિનાની અંદર રિલીઝ કરવાનું વચન પણ આપ્યું હતું.
More From
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
