For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનું શંકાસ્પદ મોત

સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનું શંકાસ્પદ મોત

|
Google Oneindia Gujarati News

સુરતના રત્નકલાકાર સંઘના પ્રમુખ યસુખ ગજેરાએ તેપીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે. આજે સવારે તાપી નદીમાંથી તેમનો દેહાંત મળતાં રત્નકલાકારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જો કે આપઘાત છે કે કોઈએ તેમની હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંકી દીધો તે થિયરી હજી સ્પષ્ટ નથી થઈ. આ મામલે રત્નકલાકારો સુરત પોલીસ રેન્જ આઈજીને આવેદન પત્ર આપી આ મામલે તપાસ કરવાની માંગ કરી રહી છે.

suicide

જયરાજ ગજેરાએ આર્થિક સંકડામણમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રત્નકલાકારોએ આ મામલે તપાસ હાથ ધરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે જયરાજ ગજેરાને કોઈએ આપઘાત કરવા માટે મજબૂર કર્યા હોય શકે છે. ત્યારે આ મામલે તપાસ થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં મોટા ભાગના નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના આરે પહોંચી ગયા છે. જેને કારણે કેટલાય લોકોએ આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગો અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોથી લઈ સામાન્ય મજૂર વર્ગ સુધીના તમામ લોકોની રોજી રોટી પર અસર પડી છે.

કોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહકોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ

English summary
Surat: ratnakalakar sangh president jaysukh gajera attempted suicide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X