ગાઝામાં 496 બાળકો માર્યા ગયા: યૂનિસેફ
ન્યૂયોર્ક, 22 ઓગષ્ટ: સંયુક્ત રાષ્ટ્ર બાળ સંસ્થા(યૂનિસેફ)ના એક અધિકારીએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધી કુલ 469 બાળકો માર્યા ગયા છે, ગાઝા પટ્ટીમાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે અને 18 વર્ષ સુધીના લોકો પર તેની ગંભીર અસર પડી રહી છે.
સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, ગાઝાના કબ્જાવાળા ફિલિસ્તીની વિસ્તારમાં યૂનિસેફના વિસ્તાર અધિકારી પરનિલ આયરનસાઇડે જણાવ્યું, 'પ્રભાવ અને બાળકોના મામલામાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે.'
તેમણે જણાવ્યું કે 'છેલ્લા 84 કલાકોમાં નવ બાળકો માર્યા ગયા છે, દુર્ભાગ્યવશ આની સાથે જ આ સવાર સુધી માર્યા ગયેલા બાળકોની સંખ્યા 469 થઇ ગયઇ છે.'

કેનેડામાં જન્મેલા માનવાધિકાર અધિવક્તા અને બાળકોના હિમાયતી, જે ગાઝામાં એક વર્ષનો અનુભવ મેળવી ચૂક્યા છે અને ફઇલહાલ સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યરત છે, તેમણે જણાવ્યું કે બાળકો અનુભવે છે કે ક્યાંય પણ જવું સુરક્ષિત નથી. તેમણે જણાવ્યું કે બાળકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવાની જરૂરીયાત છે.
તેમણે જણાવ્યું કે 'મેં જ્યારે આજે બાળકો સાથે વાત કરી, મેં અનુભવ્યું કે તેમણે પોતાના પરિવારની સાથે સામાન્ય વાતચીત કરવાનું છોડી દીધું છે. તેમને ભયંકર સપના આવે છે, તેઓ રોઇ-રોઇને પોતાની પથારી ભીની કરી દે છે, તેઓ પોતાના માતા-પિતાને પણ બહાર જવા દેવા નથી માંગતા.'
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
