ઈરાક જઈ રહેલા પાકિસ્તાની યાત્રાળુઓને લઈ જતી બસને નડ્યો અકસ્માત, 35 લોકોના મોત
Pakistan Bus Accident: પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી શિયા શ્રદ્ધાળુઓને લઈને જતી બસને અકસ્માત નડતાં મોટો અકસ્માત થયો છે. વાસ્તવમાં મધ્ય ઈરાનમાં શિયા શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો.
આ બસ અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા. એક અધિકારીએ બુધવારના રોજ આ અગે જાણકારી આપી હતી.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, સ્થાનિક કટોકટી અધિકારી મોહમ્મદ અલી મલેકઝાદેહે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ઈરાનના યઝદ પ્રાંતમાં મંગળવારે રાત્રે થઈ હતી.

પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, બ્રેક ફેલ થવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં અન્ય 16 લોકો ઘાયલ થયા છે - અલી મલેકઝાદેહે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં અન્ય 16 લોકો પણ ઘાયલ થયા છે. અકસ્માત સમયે બસમાં 51 લોકો સવાર હતા.
તમામ યાત્રાળુઓ અરબાઈનની યાદમાં ઈરાકની મુલાકાત લઈ રહ્યા હતા, જે 7મી સદીના શિયા સંતના મૃત્યુના 40મા દિવસે મનાવવામાં આવે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
